શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?
જો એક જ રંગસૂત્ર પર લક્ષણો આવેલાં હોત તો તેઓ સ્વતંત્ર રીતે છૂટાં નથી પડી શકતા, કારણ તેઓ એક જ રંગસૂત્ર પર સંલગ્ન હોય છે. સંલગ્નતાની ટકાવારી જનીનો વચ્ચેના અંતર પર આધારિત છે. સંલગ્નતાને કારણે ચોક્કસ નિયમો ન રચી શકાયા હોત.
સંતતીનું જનીન બંઘારણ $TT$ હોય, તો તેમાંથી બનતા સંભવીત જન્યુ પ્રકારની સંખ્યા જણાવો.
વનસ્પતિનો જનીનપ્રકાર પ્રભાવી સ્વરૂપ બતાવે છે એ..........માં પ્રદર્શિત થાય છે.
પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.
આપેલામાંથી કયું વિધાન મેન્ડલના પ્રભુતાના નિયમ સાથે સુસંગત નથી.
સંકર જાતનો જીનોટાઇપ જાણવા માટેની સામાન્ય કસોટી કઈ છે?