શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો એક જ રંગસૂત્ર પર લક્ષણો આવેલાં હોત તો તેઓ સ્વતંત્ર રીતે છૂટાં નથી પડી શકતા, કારણ તેઓ એક જ રંગસૂત્ર પર સંલગ્ન હોય છે. સંલગ્નતાની ટકાવારી જનીનો વચ્ચેના અંતર પર આધારિત છે. સંલગ્નતાને કારણે ચોક્કસ નિયમો ન રચી શકાયા હોત.

Similar Questions

$F_1$ પેઢી મેળવવા માટે મેન્ડલે શુદ્ધ ઊંચા છોડનું શુદ્ધ નીચાં છોડથી પરાગનયન કરાવ્યું. પણ $F_2$ પેઢી મેળવવા માટે તેણે ફક્ત ઊંચા $F_1$ છોડનું સ્વફલન થવા દીધું. કેમ ?

બે સમયુગ્મી પિતૃની સંતતિ એકબીજાથી માત્ર એક જનીનના સ્થાન પર કારક દ્વારા અલગ પડે છે, જેને.... તરીકે ઓળખવામાં આવે છે.

મેન્ડેલનો નિયમ કઈ બાબતમાં લાગુ પડતો નથી?

સંકરણમાં $45$ ઊંચા અને $15$ નીચા છોડ ઉત્પન્ન થાય છે. પિતૃનો જનીન પ્રકાર ..... હોય.

પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.